Section 80 G / 80 GGA /80 GGC હેઠળ કેટલું કરી શકાય દાન ?
કેટલું મળી શકે બાદ?
Old Tax Regime અને New Tax Regime માં તફાવત...
કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો...
Deduction Under Section 16
Deduction Under Section 10(14)
Deduction Under Section 80 C
Deduction Under Section 80CCC - Insurance Premium
Deduction Under Section 80CCD - Pension Contribution
Deduction Under Section 80GG - House Rent Paid
Deduction Under Section 80E - Interest on Education Loan
Deduction Under Section 80D - Medical Insurance
Deduction Under Section 80CCG - RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
Deduction Under Section 80U - Physical Disability
Deduction Under Section 80G - Donations
Deduction Under Section 80GGA - Donations
Deduction Under Section 80GGC - Contribution to Political Parties
How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
Section 80 G શું છે?
Income Tax Act હેઠળ Section 80 G નાણાકીય વર્આષ ૧૯૬૭-૬૮ થી અમલમાં મુકવામાં આવેલ છે. ત્યાર બાદ આ કાયદામાંથી ઘણી બધી કલમો અને વિભાગોને કુર કરવામાં આવેલ છે પરંતુ આ વિભાગ હજુ પણ પોતાનું સ્થાન જાળવીને બેઠો છે. સમાજમાં સેવાના કામ કરતી ચેરીટેબલ સંસ્થાઓને લોકો દાન કરવા પ્રેરાય તે આ વિભાગનો મુખ્ય હેતુ છે જેથી આ વિભાગને દુર કરેલ નથી અને લાગે છે કે હજુ પણ દુર કરવામાં આવશે નહિ.
અમુક રાહત ભંડોળ અને સખાવતી સંસ્થાઓમાં આપેલ દાન કે ફાળો આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ કરપાત્ર આવકમાંથી કપાત તરીકે દાવો કરી શકાય છે. જોકે, બધા દાન કલમ 80 G હેઠળ કપાત માટે પાત્ર નથી. ફક્ત નિર્ધારિત ભંડોળ માટે કરવામાં આવેલ દાન કપાત માટે લાયક છે. આ કપાતનો દાવો કોઈપણ કરદાતા - વ્યક્તિઓ, કંપની, કે ભાગીદારી પેઢી દ્વારા કરી શકાય છે. ચાલુ નોકરી સિવાય પેન્શન મેળવતા કરદાતા પણ આ પ્રાવધાન હેઠળ કરપાત્ર આવકમાંથી બાદ મેળવી શકે છે.
કોને કરેલું દાન Section 80 G હેઠળ બાદ મળે?
કોને કરેલું દાન Section 80 G હેઠળ બાદ મળે?
0 ટિપ્પણીઓ